Site icon

સુપ્રીમ કોર્ટે આ રાજ્યની હાઈકોર્ટનો નિર્ણય કર્યો રદ, ખાનગી ક્ષેત્રે હવે સ્થાનિકોને રોજગાર મળી રહેશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર, 

ખાનગી ક્ષેત્રે સ્થાનિક લોકોને 75 ટકા સુધી આરક્ષણ આપવાને લઈને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો છે.

હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાસ અરજી દાખલ કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું એક મહિનામાં આ મામલે નિર્ણય લેવામાં આવે. 

સાથેજ રાજ્ય સરકારને પણ આદેશ આપવામાં આવ્યા કે રોજગાર દાતાઓ સામે કોઈ પણ કડક પગલા ન લેવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે રોજગારી માટે સ્થાનીક લોકો માટે 75 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લિધો હતો. જેને લઈને ત્રણ ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા તેના પર રોક લગાવી દેવામાં આવી હતી. 

પંજાબ ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસે 'ફોડ્યો બોંબ' કહ્યું- કેજરીવાલે કહ્યું હતું, પંજાબનો CM બનીશ અથવા ખાલિસ્તાની PM, રાજનીતિમાં ખળભળાટ
 

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version