Site icon

મોદી સરકારનો મોટો નિર્ણય, માત્ર આ અફઘાન નાગરિકોને જ ભારતમાં પ્રવેશ મળશે ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

અફઘાનિસ્તાનમાં હાલની સુરક્ષા સ્થિતિને જોતા ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. 

ભારત સરકારના નિર્ણય મુજબ, હવેથી તમામ અફઘાન નાગરિકો માત્ર ઈ-વિઝા પર ભારતની મુસાફરી કરી શકશે. 

પ્રાપ્ત જાણકારી મુજબ અફઘાનિસ્તાનમાંથી સર્જાયેલા પ્રવાહમાં કોઇ ખોટા કે તાલીબાની ભારતમાં ઘૂસી ન જાય તેથી આ નિર્ણય લેવાયો છે.

ભારત સરકારે ઇ-વિઝાની નવી શ્રેણી રજૂ કરી છે, જે હવે છ મહિના માટે માન્ય રહેશે.  

તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં દહેશતનો માહોલ છે. ભારત હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિનું સમર્થક રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં, લગભગ દરરોજ અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવી રહ્યા છે.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version