Site icon

દિવસભર ઉગ્ર પ્રદર્શન- મોડી રાત્રે સરકારે આપી રાહત- આ વર્ષે ભરતી માટેની વયમર્યાદા આટલી વધારી 

News Continuous Bureau | Mumbai 

અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ(Protest) વચ્ચે કેન્દ્ર સરકારે(Central Government) આ યોજનામાં એક મોટો ફેરફાર કર્યો છે.

Join Our WhatsApp Community

સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) ગુરુવારે મોડી રાત્રે અગ્નિપથ યોજના હેઠળ ભરતી(recruitment) માટે મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી છે. જે અંતગર્ત ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં(maximum age limit) બે વર્ષનો વધારો કરાયો છે. 

જો કે, યુવાનોને(Youth) સેવાની મહત્તમ ઉંમરમાં બે વર્ષની છૂટનો લાભ માત્ર એક જ વાર મળશે. 

એટલે કે, અગ્નિપથ યોજના હેઠળ પ્રથમ વખત યોજાનારી ભરતી પ્રક્રિયામાં 23 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે(Modi government) બે દિવસ પહેલા સેનામાં(Army) ભરતી માટે આ યોજનાની જાહેરાત કરી હતી પરંતુ દેશના યુવાનો આ યોજના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

 

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version