Site icon

હાશ.. આખરે બે વર્ષ બાદ ભારતમાંથી કોરોના પ્રતિબંધો થશે દૂર. જોકે આ નિયમોનું હજુ પણ કરવું પડશે પાલન.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના કેસ ઘટતા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગભગ બે વર્ષ બાદ 31 માર્ચથી કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.  

જોકે હજુ પણ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું લોકોએ ફરજિયાત પાલન કરવું પડશે.

ઉલ્લેખીય છે કે એકલા ભારતમાં અત્યાર સુધી 4 કરોડ જેટલાં કેસ નોંધાયા છે

 આ સમાચાર પણ વાંચો : અરે વાહ, ભારતમાં નોવાવેક્સની કોરોના રસીને મંજૂરી મળી, આ ઉંમર સુધીના બાળકોને રસી અપાશે; જાણો વિગતે

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version