Site icon

J&K Helicopter Crash:કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર થયું ક્રેશ,આટલા લોકો ઈજાગ્રસ્ત

J&K Helicopter Crash:કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર થયું ક્રેશ,આટલા લોકો ઈજાગ્રસ્ત

J&K Helicopter Crash:કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર થયું ક્રેશ,આટલા લોકો ઈજાગ્રસ્ત

 News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં 3 સૈનિકો હતા. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ પાસે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે પાયલટ ઘાયલ થયા છે પરંતુ સુરક્ષિત છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો હતા. બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. જ્યાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડઃ યુવાનો સાથે મંત્રીની લડાઈનો વીડિયો થયો વાયરલ, કોંગ્રેસે કહ્યું- શરમજનક ઘટના

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Exit mobile version