Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલામાં અનધિકૃત બાંધકામ? BMCએ ફટકારી નોટિસ ; જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર 

ફરી એકવાર શિવસેના અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વચ્ચે વિવાદ વકરે તેવી શક્યતા છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને શિવસેના વચ્ચેની રાજકીય ખેંચતાણ વચ્ચે બીએમસીએ નારાયણ રાણેને તેમના બંગલાના બાંધકામને લઈને નોટિસ મોકલી છે

મુંબઈના જુહુ ખાતે રાણેના બંગલામાં અનધિકૃત બાંધકામની ફરિયાદ છે અને મહાનગરપાલિકાએ બંગલાની તપાસ કરવા નોટિસ મોકલી છે. 

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વેસ્ટ વોર્ડ અને બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની એક ટીમ શુક્રવારે જુહુ તારા રોડ સ્થિત આધિશ બંગલાની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ કરશે.

બંગલાના બાંધકામને લગતા દસ્તાવેજો તૈયાર રાખવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 2017માં આરટીઆઈ કાર્યકર્તા સંતોષ દાઉદકરે ફરિયાદ નોંધાવી હતી કે બંગલાના બાંધકામમાં સીઆરઝેડનું ઉલ્લંઘન થયું છે.

અરે વાહ! મુંબઈના આટલા વોર્ડ કોરોના મુક્ત થવાની તૈયારીમાં.. જાણો વિગત

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version