Site icon

ભારતે રસીકરણમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું, દેશની આટલા ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થયું; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ભારતમાં રસીકરણની ઝડપી ગતિ દ્વારા એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ દેશની 60 ટકા વસ્તીએ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું, જનભાગીદારી અને અમારા આરોગ્ય કર્મચારીઓના સમર્પિત પ્રયાસોથી, ભારતની 60 ટકાથી વધુ પાત્ર વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

હાલમાં ભારતમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પુટનિક વી દ્વારા લોકોને રસી આપવામાં આવી રહી છે.

ભારતમાં 16 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ શરૂ થયું. પ્રથમ તબક્કા હેઠળ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

હેં! મુંબઈ મહાનગરપાલિકાના આંશકા, શહેરમાં કોરોના કેસમાં ફરી જોવા મળશે વધારો; જાણો વિગત

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version