Site icon News Continuous Bureau | Mumbai

કોવિડ -19 પહોંચ્યો સુદુરના ટાપુ અંદામાન નિકોબાર : ફક્ત 50 સભ્યોવાળી જનજાતિમાંથી આટલાં જણા કોરોનાગ્રસ્ત ..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

28 ઓગસ્ટ 2020 

કેન્દ્રશાસિત પ્રદેશોમાંના એક ગ્રેટ અંદામાનીસ આદિજાતિના લોકો સુધી  કોવિડ -19 પહોંચી ગયો છે. જેમાંથી 10 સભ્યોના  વાયરસ પરક્ષણો પોઝિટિવ આવ્યા છે. પોર્ટબ્લેરમાં આવેલી આ ખૂબ જ નાની જનજાતિના છ સભ્યો કોરોના પોઝિટીવ આવતા.. તરત જ આરોગ્ય અધિકારીઓની ટીમ ટાપુ પર મોકલવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના નાયબ નિયામક અને નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ માટે આવેલાં નમૂનાઓમાંથી ગ્રેટ આંદામાનીસ જાતિના 10 લોકો સકારાત્મક જોવા મળ્યાં હતાં. સકારાત્મક રીપોર્ટ વાળા આદિજાતિના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોને ઘરે હોમ કવોરોન્ટીન કર્યાં છે.

અધિકારીઓએ વધુ જણાવ્યું હતું કે, આ જાતિમાં હવે 50 જેટલાં જ સભ્યો બાકી બચ્યાં છે. આંદામાન અને નિકોબાર, બંને આઇલેન્ડ ટાપુમાં કુલ કોવિડ -19 ની સંખ્યા 2,985 હતી. જ્યારે 2,309 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. જ્યારે દૂર આવેલાં આ દ્વીપસમૂહમાં અત્યાર સુધીમાં 41 લોકોના કોરોનો વાયરસને કારણે મૃત્યુ નોંધાયા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

El Nino Impact અલ નિનોની ભારતીય ચોમાસા પર કેવી અસર પડે છે? ભારે વરસાદ, પૂર અને દુષ્કાળ પાછળનું મોટું કારણ
JPSC Exam જેપીએસસી વિવાદે પકડ્યું જોર હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે પરીક્ષાનું ભવિષ્ય, સીબીઆઈ તપાસની માંગ
Akali DalBJP Alliance આપ અને કોંગ્રેસ સામે લડવા માટે રણનીતિ, અકાલી દળ દ્વારા મોટી જાહેરાત બાદ રાજકીય ગરમાવો
Muslim NATO plan Pakistan India war analysis જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો શું તુર્કી અને સાઉદી અરેબિયા ભારત સામે લડશે? જાણો શું છે ‘મુસ્લિમ નાટો’ નું આખું પ્લાનિંગ
Exit mobile version