208
Join Our WhatsApp Community
ભારત ના નૌકાદળ ના સૌથી શાનદાર જહાજ ins વિક્રમાદિત્ય માં આગની ઘટના બની હતી. આ આગ સેલર એકોમોડેશન કમ્પાર્ટમેન્ટમાં લાગી હતી.
જ્યારે આ ડિપાર્ટમેન્ટ માંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે એલારામ વગાડવામાં આવ્યો હતો અને યોગ્ય સમયે આગ પર કાબુ મેળવાયો હતો.
આ સમગ્ર ઘટના સંદર્ભે તપાસના આદેશ આપી દેવાયા છે.
પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…
You Might Be Interested In