Site icon

Express Train: ભોપાલ ડિવિઝનના સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

Express Train: ભોપાલ ડિવિઝનના રામગંજ મંડી-ભોપાલ સ્ટેશન વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઇનના કામના સંબંધમાં સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

Gandhinagar-Varanasi weekly express will remain canceled due to non-interlocking work at Sant Hirdaram Nagar station of Bhopal division.

Gandhinagar-Varanasi weekly express will remain canceled due to non-interlocking work at Sant Hirdaram Nagar station of Bhopal division.

News Continuous Bureau | Mumbai 

Express Train: ભોપાલ ડિવિઝનના ( Bhopal Division ) રામગંજ મંડી-ભોપાલ સ્ટેશન ( Ramganj Mandi-Bhopal Station) વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઇનના ( broad gauge rail line ) કામના સંબંધમાં સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને ( non-interlocking function )  કારણે ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ ( Gandhinagar Capital-Varanasi Weekly Express ) રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: – 

Join Our WhatsApp Community
  1. 27 ડિસેમ્બર, 2023 અને 03 જાન્યુઆરી, 2024ની ટ્રેન નંબર 22467 વારાણસી ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.
  2. 28 ડિસેમ્બર, 2023 અને 04 જાન્યુઆરી, 2024ની ટ્રેન નંબર 22468 ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Link Road: રસ્તા બના નહીં કે આ ગયે લુટેરે: ગોરેગાંવ મુલુંડ લીંક રોડ ની કિંમત પાછી વધી.

ટ્રેનના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ એ કૃપા કરીને www.enquir.indianrail.gov.in ની મુલાકાત લેવી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version