Site icon

બજેટ 2022 પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, અમદાવાદમાં ભણેલા આ અધિકારીને  મુખ્ય આર્થિક સલાહકાર પદે કર્યા નિયુક્ત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર 

બજેટ 2022 પહેલા કેન્દ્ર સરકારે નવા મુખ્ય આર્થિક સલાહકારની નિમણુંક કરી છે. 

સરકારે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ડો.વી અનંત નાગેશ્વરનની નિમણુંક કરી છે. 

ડો.નાગેશ્વરન આ પહેલા લેખક, શિક્ષણ અને એડવાઈઝર તરીકે કામ કરી ચુકયા છે.

તેઓ કરા યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના વિઝિટિંગ પ્રોફેસર રહી ચુક્યા છે. 

તેમણે અમદાવાદ આઈઆઈએમમાંથી પીજી ડિપ્લોમા તેમજ મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડિગ્રી મેળવી છે.

આ પહેલા દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે 3 વર્ષ સુધી આ પદ પર સેવા આપ્યા બાદ ડિસેમ્બર મહિનામાં રાજીનામુ આપ્યુ હતુ. એ પછી આ પદ ખાલી હતું.

 

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version