Site icon

મોદી સરકારનો મોટો નિર્ણય, આ કિસ્સાઓમાં મૃતકના પરિવારજનોને મળશે 8 ગણું વળતર; આ તારીખથી નિયમો થશે લાગુ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

સોમવાર,

હિટ એન્ડ રન કેસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. 

હવે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પર સ્વજનોને 8 ગણું વધુ વળતર મળશે.

હિટ એન્ડ રન કેસમાં પીડિતાના નજીકના સંબંધીઓને આપવામાં આવતું વળતર 25,000થી આઠ ગણું વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. 

આ સિવાય આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વળતરની રકમ પણ 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.

આ યોજના 1 એપ્રિલ, 2022 થી અમલમાં આવતા વળતર યોજના, 1989નું સ્થાન લેશે.

જોકે વળતર માટે અરજી કરવાની અને પીડિતોને ચૂકવણીની છૂટ આપવાની પ્રક્રિયા માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

યુક્રેન પર રશિયા દ્વારા થઇ રહેલા હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એક વખત કરવામાં આવ્યું વોટીંગ, જુઓ ભારતે કોનો પક્ષ લીધો

Noida Workers’ Protest: નોઈડામાં મજૂર આક્રોશનું અસલી કારણ શું? વેતન વધારો અને ગ્રેજ્યુઇટી સહિતની આ માંગણીઓ પર મચ્યો છે સંગ્રામ
Wheat Crop India :ઘઉંની નવી સિઝનના પ્રારંભે જ માવઠાંનો માર અને નિકાસ બેહાલ
Noida Salary Protest Turns Violent: નોઈડામાં મજૂરો અને પોલીસ વચ્ચે લોહિયાળ જંગ, આગજની અને તોડફોડ બાદ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Exit mobile version