Site icon

મોદી સરકારનો મોટો નિર્ણય, આ કિસ્સાઓમાં મૃતકના પરિવારજનોને મળશે 8 ગણું વળતર; આ તારીખથી નિયમો થશે લાગુ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Community

સોમવાર,

હિટ એન્ડ રન કેસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. 

હવે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પર સ્વજનોને 8 ગણું વધુ વળતર મળશે.

હિટ એન્ડ રન કેસમાં પીડિતાના નજીકના સંબંધીઓને આપવામાં આવતું વળતર 25,000થી આઠ ગણું વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. 

આ સિવાય આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વળતરની રકમ પણ 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.

આ યોજના 1 એપ્રિલ, 2022 થી અમલમાં આવતા વળતર યોજના, 1989નું સ્થાન લેશે.

જોકે વળતર માટે અરજી કરવાની અને પીડિતોને ચૂકવણીની છૂટ આપવાની પ્રક્રિયા માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

યુક્રેન પર રશિયા દ્વારા થઇ રહેલા હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એક વખત કરવામાં આવ્યું વોટીંગ, જુઓ ભારતે કોનો પક્ષ લીધો

Pariksha Pe Charcha: ‘ખાણું પણ અને જ્ઞાન પણ! ‘પરીક્ષા પે ચર્ચા’ માં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ટિફિન ખોલ્યું, ચકલી-ખુરમીના સ્વાદ સાથે આપ્યા સફળતાના મંત્રો
Holi Special Train 2026: હોળી પર ઘરે જવું થશે આસાન: રેલવેએ કરી મોટી જાહેરાત, મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે આટલી સ્પેશિયલ ટ્રેનો
Bomb Threat to 9 Schools in Delhi: દિલ્હીની 9 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: મેનેજમેન્ટમાં મચ્યો ફફડાટ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
Exit mobile version