Site icon

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરી નહીં કરાવવો પડે આ ટેસ્ટ, જાણી લો ICMRની આ નવી ગાઇડલાઇન

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)એ કોરોના ટેસ્ટિંગ સંબંધિત નવી એડવાઇઝરી જારી કરી છે. 

જો કોઈ વ્યક્તિ એન્ટિજેન અથવા આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળે છે, તો તે વ્યક્તિએ ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ નહીં.

Join Our WhatsApp Community

જો કોઈ દર્દી કોવિડથી સાજો થઇ ગયો છે, તો પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સમયે ટેસ્ટની જરૂર નથી.

 

લોકડાઉનમાં પણ માતૃભાષા ગુજરાતીની આ પ્રાથમિક શાળામાં વધી સંખ્યા; જાણો વિગત…

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version