Site icon

કોરોનાની સાથે દેશમાં રસીકરણની ગતિ પણ વધી, આજે આંકડો આટલા કરોડને પાર પહોંચ્યો; જાણો અત્યાર સુધીમાં કેટલા ટકા લોકો થયા ફૂલી વેક્સીનેટેડ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે રસીકરણની ગતિ પણ ઝડપી બની રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં રસીકરણનો આંકડો 160 કરોડને વટાવી ગયો છે. 

આ આંકડામાંથી, છેલ્લા 24 કલાકમાં 73 લાખથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં, દેશની કુલ વસ્તીના 70 ટકા લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે, જ્યારે લગભગ 92 ટકા વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણની શરૂઆત થઈ હતી. 

નવી તકનીક દુશ્મન દેશોના છક્કા છોડાવશે, ભારતે કર્યું વધુ એક સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ; આટલા કિલોમીટર સુધી પ્રહાર કરવાની ધરાવે છે ક્ષમતા 

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version