Site icon

કોરોનાની સાથે દેશમાં રસીકરણની ગતિ પણ વધી, આજે આંકડો આટલા કરોડને પાર પહોંચ્યો; જાણો અત્યાર સુધીમાં કેટલા ટકા લોકો થયા ફૂલી વેક્સીનેટેડ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે રસીકરણની ગતિ પણ ઝડપી બની રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં રસીકરણનો આંકડો 160 કરોડને વટાવી ગયો છે. 

આ આંકડામાંથી, છેલ્લા 24 કલાકમાં 73 લાખથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં, દેશની કુલ વસ્તીના 70 ટકા લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે, જ્યારે લગભગ 92 ટકા વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણની શરૂઆત થઈ હતી. 

નવી તકનીક દુશ્મન દેશોના છક્કા છોડાવશે, ભારતે કર્યું વધુ એક સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ; આટલા કિલોમીટર સુધી પ્રહાર કરવાની ધરાવે છે ક્ષમતા 

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version