Site icon

કોરોનાની સાથે દેશમાં રસીકરણની ગતિ પણ વધી, આજે આંકડો આટલા કરોડને પાર પહોંચ્યો; જાણો અત્યાર સુધીમાં કેટલા ટકા લોકો થયા ફૂલી વેક્સીનેટેડ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે રસીકરણની ગતિ પણ ઝડપી બની રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં રસીકરણનો આંકડો 160 કરોડને વટાવી ગયો છે. 

આ આંકડામાંથી, છેલ્લા 24 કલાકમાં 73 લાખથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે

અત્યાર સુધીમાં, દેશની કુલ વસ્તીના 70 ટકા લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે, જ્યારે લગભગ 92 ટકા વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણની શરૂઆત થઈ હતી. 

નવી તકનીક દુશ્મન દેશોના છક્કા છોડાવશે, ભારતે કર્યું વધુ એક સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ; આટલા કિલોમીટર સુધી પ્રહાર કરવાની ધરાવે છે ક્ષમતા 

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version