166
Join Our WhatsApp Community
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં11,067 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 94 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,08,58,371 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 13,087 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.3% થયો છે
હાલ દેશમાં 1,41,511 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In