425
Join Our WhatsApp Channel
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,510 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 106 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,11,12,241 થઇ છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.07% થયો છે
હાલ દેશમાં 1,68,627એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
