ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,549 નવા કોરોના કેસ નોંધાયા છે અને 286 દર્દીઓના મોત થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26,572 દરદી સાજા થયા છે.
કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 95.99 ટકા થયું છે.
હાલ દેશમાં 2,62,272 કોરોનાના એક્ટિવ કેસ છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,549 નવા કોરોના કેસ નોંધાયા છે અને 286 દર્દીઓના મોત થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26,572 દરદી સાજા થયા છે.
કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 95.99 ટકા થયું છે.
હાલ દેશમાં 2,62,272 કોરોનાના એક્ટિવ કેસ છે.