Site icon

કોરોના અપડેટ : દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,549 નવા કોરોના કેસ નોંધાયા છે અને 286 દર્દીઓના મોત થયા છે.  

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26,572 દરદી સાજા થયા છે. 

Join Our WhatsApp Community

કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 95.99 ટકા થયું છે. 

હાલ દેશમાં 2,62,272 કોરોનાના એક્ટિવ કેસ છે.

 

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version