Site icon

 ભારતમાં કોરોનાનો કહેર યથાવત, દેશમાં સક્રિય કેસનો આંકડો 3 લાખને પાર. જાણો નવા આંકડા અહીં

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 40,715 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 199 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,16,86,796  થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 29,700 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 95.67% થયો છે.

હાલ દેશમાં 3,45,377 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં કુલ કોરોના ટેસ્ટ 23,54,13,233 થઇ ચુક્યા છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version