158
Join Our WhatsApp Community
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,733 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 930નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,04,211નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,06,63,665 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 47,240 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,97,99,534 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,59,920 સક્રિય કેસ છે.
આવો જાણીએ મહાનાયક દિલીપકુમારની ઉપલબ્ધી અને તેમના જીવનની કેટલીક વાતો
You Might Be Interested In