Site icon

દેશ માં કોરોના ને કારણે હાલત ગંભીર. સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. હાલ ૪ લાખ થી વધુ સંક્રમીત. જાણો તાજા આંકડા

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 59,118 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 257 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,18,46,652 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં  32,987 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.09% થયો છે.

હાલ દેશમાં  4,21,066 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં કુલ 5,55,04,440 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે

મહારાષ્ટ્ર માં રોકેટ ની સ્પીડે વધતો કોરોના. હવે સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. રહો સાવધ. જાણો નવા આંકડા.

Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
DA Hike: શું કેન્દ્રીય કર્મચારીઓને આજે સરકાર આપશે દિવાળી ભેટ? ડીએ (DA) વધારા પર થઈ શકે છે નિર્ણય
RSS: આરએસએસના શતાબ્દી સમારોહમાં સામેલ થયા પીએમ મોદી, સ્મારક ટપાલ ટિકિટ સાથે જારી કરી આ વસ્તુ
Western Railway: પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધા માટે અપીલ કરે છે
Exit mobile version