Site icon

દેશ માં કોરોના ને કારણે હાલત ગંભીર. સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. હાલ ૪ લાખ થી વધુ સંક્રમીત. જાણો તાજા આંકડા

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 59,118 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 257 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,18,46,652 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં  32,987 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.09% થયો છે.

હાલ દેશમાં  4,21,066 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં કુલ 5,55,04,440 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે

મહારાષ્ટ્ર માં રોકેટ ની સ્પીડે વધતો કોરોના. હવે સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. રહો સાવધ. જાણો નવા આંકડા.

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version