Site icon News Continuous Bureau | Mumbai

Loksabha election 2024 : ચૂંટણી પંચની કડક કાર્યવાહી, મહારાષ્ટ્રના 18 નેતાઓને ઠેરવ્યા અપાત્ર; હવે નહીં લડી શકે લોકસભાની ચૂંટણી..

Loksabha election 2024 : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેર થઇ ગઈ છે ત્યારે ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાંથી 18 નેતાઓ પર ચૂંટણી લડવા પર આગામી બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. જાણો શુ છે કારણ અને કોણ તે નેતા

Loksabha election List of ineligible candidates announced by Election Commission not be allowed to contest.

Loksabha election List of ineligible candidates announced by Election Commission not be allowed to contest.

News Continuous Bureau | Mumbai

 Loksabha election 2024 : કેન્દ્રીય ચૂંટણી પંચ ( Election commission ) દ્વારા શનિવારે લોકસભા ચૂંટણી ( Loksabha election ) ની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્ર ( Maharashtra ) ના ચૂંટણીપંચે 18 નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચે એવા 18 નેતાઓને લોકસભાની ચૂંટણી લડવા માટે અપાત્ર ઠેરવ્યા છે. જેમણે ચૂંટણી ખર્ચની વિગતો સબમિટ કરી ન હતી. 

Join Our WhatsApp Community

જોકે અપાત્ર ઠેરવવામાં આવેલા આ નેતાઓ ઓછા જાણીતા નાના પક્ષના અને અપક્ષ છે. તેઓ 2019માં મુંબઈ સહિત રાજ્યની વિવિધ બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

18 નેતાઓ  આગામી 2 વર્ષ માટે અપાત્ર

મહત્વનું છે કે દેશની સામાન્ય ચૂંટણીમાં ઊભા રહીને દરેક ઉમેદવારે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમાં જિલ્લા ચૂંટણી સત્તામંડળ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી પંચને રોજેરોજ ખર્ચની વિગતો મોકલવાનો સમાવેશ થાય છે. જેમાં ઉમેદવારે કરેલા ખર્ચના લેખિત પુરાવાઓ અને રસીદો સોગંદનામા દ્વારા રજૂ કરવાના હોય છે. જો કે, મહારાષ્ટ્રમાં ઘણા ઉમેદવારોએ તેમની બેલેન્સ શીટ કેન્દ્રીય ચૂંટણી પંચને જમા કરાવી નહોતી. તેથી, ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરીને 18 નેતાઓને આગામી 2 વર્ષ માટે અપાત્ર ઠેરવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં આચારસંહિત લાગતા જ દિવાલો પરના પાર્ટી ચિન્હો હટાવવાની ચેતવણી, નહીં તો કેસ નોંધાશે.. આ ચૂંટણી અધિકારીએ આપ્યું મોટુ નિવેદન.. જાણો વિગતે..

અપાત્ર ઉમેદવારોની યાદી…

Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Samrat Chaudhary to create history: બિહારમાં ‘સમ્રાટ’ યુગની શરૂઆત: મુખ્યમંત્રી બનતાની સાથે જ નોંધાશે એવો રેકોર્ડ જે દાયકાઓથી અકબંધ હતો.
Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Exit mobile version