Site icon

મોટા સમાચાર : શ્રી કૃષ્ણ જન્મભૂમિ ના દાવાને મથુરા સિવિલ કોર્ટે સ્વીકાર્યો નહીં.. કહી આ મહત્વપૂર્ણ વાત.

ન્યુઝ કંટીન્યૂઝ

શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર પૂર્ણ કબજા માટે દાખલ કરવામાં આવેલી પિટિશનને મથુરા સિવિલ કોર્ટે સ્વીકાર કરવાથી ઇનકાર કરી દીધો છે.પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે ૧૯૬૮માં ગેરકાયદેસર સમજોતા હેઠળ કૃષ્ણ ભગવાનના ખરા જન્મ સ્થળ પર મસ્જિદ બાંધવાની પરવાનગી આપવામાં આવી.

Join Our WhatsApp Community

આ સંદર્ભે કોર્ટે કહ્યું કે ૧૯૯૧માં પ્લેસીસ ઓફ વર્ષીય એક હેઠળ તમામ ધાર્મિક સ્થળોને હાલ પ્રોટેક્શન મળ્યું છે. આ કાયદામાં અયોધ્યા ને અપવાદ રાખવામાં આવ્યો હતો. આથી અયોધ્યા નો કેસ ચાલી શક્યો. 

અરજદારોએ કોર્ટમાં કહ્યું કે જે સમજૌતા હેઠળ મસ્જિદ બાંધવાની પરવાનગી આપવામાં આવી છે તે સંધિ ગેરલાયક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોય. તેને ફગાવવી જરૂરી છે. આ માટે તેમણે ભારતીય દંડ સંહિતાની ધારા 16 અને 20 નો હવાલો આપ્યો હતો. તેમણે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંદર્ભે ઘટના ક્રમ પ્રમાણે તમામ દસ્તાવેજો કોર્ટ સામે રજૂ કર્યા હતા. અને જણાવ્યું હતું કે આઝાદી પછી આ જમીન ગેરકાયદેસર રીતે મસ્જિદને આપી દેવાઈ છે.

હવે અરજદારો પાસે ઉપલી અદાલતમાં અરજી કરવાનો વિકલ્પ રહે છે.

No Lockdown in India:અમિત શાહનો મોટો ખુલાસો! લોકડાઉન અંગે સરકારની મંશા સાફ કરી, પેટ્રોલ પંપ પરની ભીડ વચ્ચે ઈંધણના સ્ટોક પર આપ્યું મોટું નિવેદન.
AI Weather Forecast:૩૦-૩૧ માર્ચે મેઘરાજાની ‘અનસીઝનલ’ એન્ટ્રી! સ્માર્ટ AI મોડલ્સ દ્વારા મેળવો રિયલ-ટાઇમ એલર્ટ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી.
Noida International Airport Inauguration: નોઈડાના જેવરમાં તૈયાર થયું ‘ગ્લોબલ એવિએશન હબ’! એરપોર્ટની અંદરની સુવિધાઓ અને ટેકનોલોજી જોઈ તમે પણ કહેશો- ‘અદભૂત!’
India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.
Exit mobile version