Site icon

2022ના ચોમાસા ને લઇને હવામાન વિભાગનું મોટુ પૂર્વાનુમાન જાહેર, જાણો કેવું રહેશે ચોમાસુ…

News Continuous Bureau | Mumbai.

ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારતમાં વર્ષ 2022નું નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેશે .  

Join Our WhatsApp Community

હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદની શક્યતા છે .

જોકે હવામાન વિભાગ આ સંદર્ભે વધુ વિગતવાર અહેવાલ આગામી એપ્રિલ મહિનામાં જાહેર કરશે.  

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીર પર કડક સંદેશ વચ્ચે ભારત પહોંચ્યા ચીની વિદેશ મંત્રી, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત… જાણો વિગતે

Earthquake Tremors Near Delhi-NCR: ફરી ધ્રુજી દિલ્હી-NCR ની ધરતી! હરિયાણાના રેવાડીમાં ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, સવાર-સવારમાં આંચકા અનુભવાતા લોકોમાં મચ્યો હાહાકાર.
Sanjay Raut on President Murmu: “રાષ્ટ્રપતિનું મૌન દેશ માટે ઘાતક!” સંજય રાઉતે મણિપુર હિંસા મુદ્દે રાષ્ટ્રપતિ પર સાધ્યું નિશાન; આદિવાસી મહિલાઓનો ઉલ્લેખ કરી પૂછ્યા આકરા સવાલ
Om Birla Removal Process: શું ઓમ બિરલા સ્પીકર પદેથી હટશે? વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પાછળનું શું છે ગણિત; જાણો બંધારણીય પ્રક્રિયા અને નિયમો.
LPG Subsidy Online: હવે ઘરે બેઠા જાણી શકશો ગેસ સબસિડી આવી કે નહીં! જાણો સ્ટેપ-બાય-સ્ટેપ સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ.
Exit mobile version