Site icon

2022ના ચોમાસા ને લઇને હવામાન વિભાગનું મોટુ પૂર્વાનુમાન જાહેર, જાણો કેવું રહેશે ચોમાસુ…

News Continuous Bureau | Mumbai.

ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ભારતમાં વર્ષ 2022નું નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેશે .  

Join Our WhatsApp Community

હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસા દરમિયાન 96 થી 104 ટકા વરસાદની શક્યતા છે .

જોકે હવામાન વિભાગ આ સંદર્ભે વધુ વિગતવાર અહેવાલ આગામી એપ્રિલ મહિનામાં જાહેર કરશે.  

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીર પર કડક સંદેશ વચ્ચે ભારત પહોંચ્યા ચીની વિદેશ મંત્રી, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત… જાણો વિગતે

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version