Site icon

પીએમ મોદીની આ યોજનાના IMFએ કર્યા ભરપૂર વખાણ, કહ્યું કે આ યોજનાના કારણે ગરીબીમાં વધારો ન થયો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે ઘણા દેશોમાં મોંઘવારી તેની ટોચ પર પહોંચી ગઈ છે અને લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 IMFએ તેના એક અહેવાલમાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાની પ્રશંસા કરી અને કહ્યું કે આ યોજના હેઠળ ભારતમાં છેલ્લા બે વર્ષથી 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ દુનિયાના ઘણા દેશો ગરીબીથી પીડિત છે, જ્યારે ભારતમાં મોદીની આ નવીન યોજનાથી ગરીબોને ભૂખથી બચાવવામાં આવ્યા છે.

સાથે જ યોજનાની મદદથી વધતી જતી ગરીબી પણ દૂર થઈ છે.

ઉલ્લેખનીય છે કે PMGKY યોજના 26 માર્ચ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે, આ યોજના આ વર્ષના સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ખેતીને વ્યવસાય બતાવી ટેક્સ બચાવવું હવે નહીં રહેશે સરળ, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ યોજના…જાણો વિગતે

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version