Site icon

ભારતના 48માં CJI બન્યા જસ્ટિસ એન.વી. રમન્ના

જસ્ટિસ એન.વી. રમન્નાએ ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ તરીકે શપથ લીધા.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ન્યાયમૂર્તિ રમન્નાને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. 

જસ્ટીસ રમન્નાએ શુક્રવારે આ પદ પરથી નિવૃત્ત થયેલા પૂર્વ સીજેઆઈ એસ.એ.બોબડેનું સ્થાન લીધું છે.  

Join Our WhatsApp Community

જસ્ટિસ રમના આંધ્રપ્રદેશ હાઇકોર્ટના પ્રથમ જજ છે જે ભારતના ચીફ જસ્ટીસ બન્યા છે. સીજેઆઇ તરીકે તેમનો કાર્યકાળ 1 વર્ષ 4 મહિનાનો રહેશે એટલે કે તેઓ 26 ઓગસ્ટ 2022 ના રોજ નિવૃત થશે.

ઇમરાન ખાન ઉવાચ : સુધરી જાવ નહીતો ભારત જેવી હાલત થશે.
 

LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Energy Security: Energy Security:ગેસ સંકટ ‘છૂમંતર’! ગુજરાત પહોંચી રહ્યા છે બે વધુ જાયન્ટ LPG જહાજો; હોર્મુઝના તણાવ વચ્ચે ભારતની મોટી કૂટનીતિક જીત.
LPG e-KYC Update: ગેસ સબસિડી ચાલુ રાખવી હોય તો તરત કરો આ કામ! LPG e-KYC હવે મોબાઈલથી જ થશે શક્ય; આ રહી ઓનલાઇન પ્રોસેસની વિગત
Rajya Sabha Election Final Scorecard: રાજ્યસભા સ્કોરકાર્ડ: ચૂંટણી બાદ બદલાયું ગૃહનું ગણિત! NDA ની પકડ મજબૂત, વિપક્ષી છાવણીમાં ચિંતા; જાણો કોને કેટલું નુકસાન
Exit mobile version