Site icon

ભારતના 48માં CJI બન્યા જસ્ટિસ એન.વી. રમન્ના

જસ્ટિસ એન.વી. રમન્નાએ ભારતના 48માં મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ તરીકે શપથ લીધા.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ન્યાયમૂર્તિ રમન્નાને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. 

જસ્ટીસ રમન્નાએ શુક્રવારે આ પદ પરથી નિવૃત્ત થયેલા પૂર્વ સીજેઆઈ એસ.એ.બોબડેનું સ્થાન લીધું છે.  

Join Our WhatsApp Community

જસ્ટિસ રમના આંધ્રપ્રદેશ હાઇકોર્ટના પ્રથમ જજ છે જે ભારતના ચીફ જસ્ટીસ બન્યા છે. સીજેઆઇ તરીકે તેમનો કાર્યકાળ 1 વર્ષ 4 મહિનાનો રહેશે એટલે કે તેઓ 26 ઓગસ્ટ 2022 ના રોજ નિવૃત થશે.

ઇમરાન ખાન ઉવાચ : સુધરી જાવ નહીતો ભારત જેવી હાલત થશે.
 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version