Site icon

ભારતે ગુમાવ્યો પોતાનો એક રમતવીર, માત્ર ૪૪ વર્ષની ઉંમરે આ ખેલાડીએ વિશ્વને અલવિદા કહ્યું. જાણો વિગત.

ભારતીય ફૂટબોલ ટીમ ના પૂર્વ ગોલકીપર પ્રશાંત ડોરાનું મંગળવારે નિધન થયું. તે ફક્ત 44 વર્ષના હતા.

પ્રશાંતને સતત તાવ આવતો હતો, ત્યારબાદ ડિસેમ્બરમાં તેનું નિદાન કરતા હિમોફેગોસિટીક લિમ્ફોહિસ્ટોસાઇટોસિસ બિમારી થઇ હતી. આ બીમારી સીધી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે

Join Our WhatsApp Community

પ્રશાંતે 1999 માં થાઇલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને અનેક ગેમ્સ માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને 1997-98 અને 1999 માં સંતોષ ટ્રોફીનો સર્વશ્રેષ્ઠ ગોલકીપર જાહેર કરાયો.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version