200
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દેશના 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, સૌથી જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે આ નિયમ લાગુ કરાયો છે.
એર ફેસિલિટી પોર્ટલમાં સુધારો કરીને હાઈ રિસ્ક દેશોમાંથી આવતા અથવા ત્યાં 14 દિવસ રોકાયેલા લોકોએ RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવાનું રહેશે.
આ નવો નિયમ દેશના છ એરપોર્ટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.
આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત; વિપક્ષે કરી આ માંગ
You Might Be Interested In