Site icon

મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક જાહેર હિતની અરજી, કરાઈ આ માંગ… 

News Continuous Bureau | Mumbai 

દેશભરમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ(Temple-mosque dispute) વચ્ચે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

અરજીમાં માંગ કરવામાં આવી છે કે દેશની તમામ 100 વર્ષથી વધુ જૂની મોટી મસ્જિદનો સર્વે(mosque Survey) કરવામાં આવે. 

આ માટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને આદેશ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

સાથે જ આ તમામ સર્વેને ગુપ્ત રાખવામાં આવે અને જો કોઈ અવશેષ મળે તો તેને સાંપ્રદાયિક ધૃણા(Sectarian hatred) અને ધાર્મિક ભાવનાને(Religious spirit) ઠેસ પહોંચાડવાથી બચાવી શકાય એ રીતે અલગ કરી દેવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં વારાણસી કોર્ટમાં(Varanasi Court) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) મામલામાં સુનાવણી ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે.. 

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version