ભાવુક થઈને આંખ માંથી આંસુ સરી પડ્યા વડાપ્રધાનના.. જાણો રાજ્યસભા માં શું થયું.

by Dr. Mayur Parikh

કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાય થઇ રહી હતી તે સમયે ભાવુક થયાં વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદ સાથે તેમના સંબંધોનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ એક કિસ્સો પણ શેર કર્યો. જે જણાવતાં તેમની આંખો ભરાઇ ગઇ.

મોદીએ કહ્યું કે ગુજરાતના કેટલાક યાત્રીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. સૌથી પહેલાં ગુલામ નબીજીનો મને ફોન આવ્યો.

 

 

 

You may also like

Leave a Comment