Prime Minister: પ્રધાનમંત્રીએ નવરાત્રીની મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને નમન કર્યા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિની મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને નમન કર્યા છે. તેમણે દેવીને પ્રાર્થના કરી કે તેઓ દેશના દરેક નાગરિકને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.

by Hiral Meria
Prime Minister paid obeisance to Maa Siddhidatri on Mahanavami of Navratri.

News Continuous Bureau | Mumbai 

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) નવરાત્રિની ( Navratri ) મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને ( Ma Siddhidatri ) નમન કર્યા છે. તેમણે દેવીને પ્રાર્થના કરી કે તેઓ દેશના દરેક નાગરિકને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રિની મહાનવમી એ સિદ્ધિ અને મોક્ષની માતા સિદ્ધિદાત્રીની પૂજાનો દિવસ છે. હું દેવી માતાને પ્રાર્થના કરું છું કે તેઓ દેશના મારા પરિવારના દરેક સભ્યને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local : મોટી દુર્ઘટના ટળી, મરીન લાઇન્સ સ્ટેશન પર છુટ્ટા પડી ગયા લોકલ ટ્રેનના ડબ્બા.. જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More