Site icon News Continuous Bureau | Mumbai

નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આપ્યું રાજીનામું, તેમની જગ્યાએ હવે આ અર્થશાસ્ત્રી સંભાળશે કમાન; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

નીતિ આયોગ(NITI Ayog)ના ઉપાધ્યક્ષ(vice chairman) રાજીવ કુમારે(Rajiv Kumar) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

Join Our WhatsApp Community

રાજીવ કુમારની જગ્યાએ હવે અર્થશાસ્ત્રી(Economist) ડૉ. સુમન કે બેરી(Suman K Bery)ને નીતિ આયોગના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

સુમન કે બેરી આગામી 1 મેથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.

તેમને તત્કાળ પ્રભાવથી 30 એપ્રિલ 2022 સુધી નીતિ આયોગના સભ્ય બનાવવામાં આવ્યા છે. 

જો કે રાજીવ કુમારના રાજીનામાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે જાણીતા અર્થશાસ્ત્રી રાજીવ કુમારે ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. 

 આ સમાચાર પણ વાંચો  : શિવસેનાના કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન બાદ સાંસદ નવનીત રાણાનું એલાન, અમે માતોશ્રી બહાર હનુમાન ચાલીસા કરીને જ રહીશું. પાવરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણો વિગતે
 

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version