Site icon News Continuous Bureau | Mumbai

નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આપ્યું રાજીનામું, તેમની જગ્યાએ હવે આ અર્થશાસ્ત્રી સંભાળશે કમાન; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

નીતિ આયોગ(NITI Ayog)ના ઉપાધ્યક્ષ(vice chairman) રાજીવ કુમારે(Rajiv Kumar) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

Join Our WhatsApp Channel

રાજીવ કુમારની જગ્યાએ હવે અર્થશાસ્ત્રી(Economist) ડૉ. સુમન કે બેરી(Suman K Bery)ને નીતિ આયોગના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

સુમન કે બેરી આગામી 1 મેથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.

તેમને તત્કાળ પ્રભાવથી 30 એપ્રિલ 2022 સુધી નીતિ આયોગના સભ્ય બનાવવામાં આવ્યા છે. 

જો કે રાજીવ કુમારના રાજીનામાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે જાણીતા અર્થશાસ્ત્રી રાજીવ કુમારે ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. 

 આ સમાચાર પણ વાંચો  : શિવસેનાના કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન બાદ સાંસદ નવનીત રાણાનું એલાન, અમે માતોશ્રી બહાર હનુમાન ચાલીસા કરીને જ રહીશું. પાવરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણો વિગતે
 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version