કોરોના ને ઉત્તર પ્રદેશમાં સાત ધારાસભ્યો ના મૃત્યુ. જાણો બીજી ચોંકાવનારી વિગત…

by Dr. Mayur Parikh

ઉત્તર પ્રદેશ માં કોરોના ને કારણે અત્યાર સુધી 7 ધારાસભ્યોના મૃત્યુ થયા છે. જેમાંથી ચાર ધારાસભ્યોના મૃત્યુ ગત 15 દિવસ દરમિયાન થયા છે.

સૌથી છેલ્લે એટલે કે શુક્રવારે સવારે સલોન મતદાર ક્ષેત્રમાંથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય દલબહાદુર કોરી નું નિધન થયું છે.

અત્યાર સુધી ધારાસભ્ય કેસરસિંહ ગંગવાર, ચેતન ચૌહાણ, કમલા રાની, સુરેશ શ્રીવાસ્તવ, રમેશ દિવાકર નું નિધન થયું છે.

આટલા બધા ધારાસભ્યોના મૃત્યુ થવાને કારણે લોકો યોગી સરકારથી નારાજ છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગ્રાહકો માટે મોટા સમાચાર : આ સમયગાળા દરમિયાન બેંક ના ઓનલાઈન ટ્રાન્ઝેકશન બંધ રહેશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More