302
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જમ્મુ કાશ્મીરમાં(Jammu kashmir) ચંદનવાડીમાં(Chandanwadi) મોટી દુર્ઘટના થઈ છે.
અહીં અમરનાથ યાત્રા(Amarnath yatra) ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં(Bus Fall) ખાબકી છે.
આ દુર્ઘટનામાં આઈટીબીપીના(ITBP Soldiers) 6 જવાનો શહીદ થયા છે અને 32 જવાનો ઘાયલ થયા છે.
ઘાયલોને એરલિફ્ટ(Airlift) કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં(Srinagar Army Hospital) મોકલવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ચંદનવાડીથી પહલગામ જઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખીણમાં ખાબકી હતી, આ બસમાં 39 જવાનો સવાર હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત
You Might Be Interested In