News Continuous Bureau | Mumbai
Sanjiv Khanna CJI:
-
CJI ચંદ્રચૂડ હવે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે.
-
જસ્ટિસ સંજીવ ખન્નાની સત્તાવાર રીતે તેમના સ્થાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ ( Chief Justice Of India ) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ 11 નવેમ્બરે શપથ લેશે.
-
જસ્ટિસ ચંદ્રચુડે ( CJI Chandrachud ) 8 નવેમ્બર, 2022ના રોજ ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
-
તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો આપ્યા અને ઘણી વખત સરકાર સાથે ઘર્ષણ પણ કર્યું.
આ સમાચાર પણ વાંચો : Arjun kapoor: સિંઘમ અગેન નો ડેંજર લંકા આ બીમારીથી છે પીડિત અર્જુન કપૂરે પોતે કર્યો ખુલાસો