Site icon

 ન્યાયતંત્ર પર કોરોનાનો કહેર! સુપ્રીમ કોર્ટના આટલા જજ અને 400થી વધુ કર્મચારીઓ આવ્યા મહામારીની ચપેટમાં; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે.

સુપ્રીમ કોર્ટના 32 ન્યાયાધીશો પૈકી 10 અને 3000 કર્મચારીઓ પૈકી 400 થી વધુ લોકો સંક્રમિત થયા છે.

આ કારણે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ કોર્ટ આજે સુનાવણી નહીં કરે.

કોર્ટે 2 જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનુ નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2.82 લાખ કોરોના કેસ સામે આવી ચુકયા છે અને 441 લોકોના મૃત્યુ થયા છે.

 કોરોના મહામારીને જોતા મોદી સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય: હવે આ તારીખ સુધી રહેશે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version