186
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકો શહીદો થતા દેશમાં શોકની લહેર છે.
આ દરમિયાન દુર્ઘટનાને લઈને અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે.
અટકળો વચ્ચે, ભારતીય વાયુસેનાએ કહ્યું કે, દુર્ઘટનાના કારણની તપાસ માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરી બનાવવામાં આવી છે અને ઝડપી તપાસ હાથ ધરવામાં આવશે.
સાથે એમ પણ કહ્યું કે શહીદોની ગરિમાનું સન્માન કરવા માટે, પાયાવિહોણી અટકળો ટાળી શકાય છે.
ગત 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા છે
વેપારીઓ માટે વજન-તોલ-માપ નિયમો બાબતે ઓનલાઈન પરિસંવાદ.
You Might Be Interested In