Site icon

Nepal Earthquake: પ્રધાનમંત્રીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ અને નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું.

Nepal Earthquake: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

The Prime Minister expressed grief over the loss of life and damage caused by the earthquake in Nepal

The Prime Minister expressed grief over the loss of life and damage caused by the earthquake in Nepal

News Continuous Bureau | Mumbai

Nepal Earthquake: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) નેપાળમાં ( Nepal  ) આવેલા ભૂકંપને ( Earthquake )  કારણે થયેલી જાનહાનિ ( casualty ) પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ કહ્યું કે ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે અને તેમણે ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“નેપાળમાં ભૂકંપને કારણે જાનહાનિ અને નુકસાનથી ખૂબ જ દુઃખી છું. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. @cmprachanda”

આ સમાચાર પણ વાંચોઃ Rajkot: ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર: આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે.

 

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version