Site icon

Nepal Earthquake: પ્રધાનમંત્રીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ અને નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું.

Nepal Earthquake: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

The Prime Minister expressed grief over the loss of life and damage caused by the earthquake in Nepal

The Prime Minister expressed grief over the loss of life and damage caused by the earthquake in Nepal

News Continuous Bureau | Mumbai

Nepal Earthquake: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) નેપાળમાં ( Nepal  ) આવેલા ભૂકંપને ( Earthquake )  કારણે થયેલી જાનહાનિ ( casualty ) પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ કહ્યું કે ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે અને તેમણે ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“નેપાળમાં ભૂકંપને કારણે જાનહાનિ અને નુકસાનથી ખૂબ જ દુઃખી છું. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. @cmprachanda”

આ સમાચાર પણ વાંચોઃ Rajkot: ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર: આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે.

 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version