Site icon News Continuous Bureau | Mumbai

Nepal Earthquake: પ્રધાનમંત્રીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ અને નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું.

Nepal Earthquake: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

The Prime Minister expressed grief over the loss of life and damage caused by the earthquake in Nepal

The Prime Minister expressed grief over the loss of life and damage caused by the earthquake in Nepal

News Continuous Bureau | Mumbai

Nepal Earthquake: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) નેપાળમાં ( Nepal  ) આવેલા ભૂકંપને ( Earthquake )  કારણે થયેલી જાનહાનિ ( casualty ) પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Channel

શ્રી મોદીએ કહ્યું કે ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે અને તેમણે ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“નેપાળમાં ભૂકંપને કારણે જાનહાનિ અને નુકસાનથી ખૂબ જ દુઃખી છું. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. @cmprachanda”

આ સમાચાર પણ વાંચોઃ Rajkot: ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર: આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે.

 

Gig Workers Strike। પેટ્રોલડીઝલના ભાવ વધારાથી ગિગ વર્કર્સ માં ભારે આક્રોશ આવતીકાલે દેશભરમાં ૫ કલાકની હડતાળની જાહેરાત
India Weather Updates। એકતરફ કાળઝાળ ગરમી, બીજી તરફ મેઘરાજાની એન્ટ્રીની તૈયારી! કેરળમાં ચોમાસાનું વહેલું આગમન, મહારાષ્ટ્રમાં પારો ૪૫ ડિગ્રીને પાર; જુઓ વેધર અપડેટ
NEET Paper Leak Case।પ્રોફેસર જ નીકળ્યો પેપર લીકનો અસલી સુત્રધાર! NEET કૌભાંડમાં CBI એ મુખ્ય આરોપીને દબોચ્યો; વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમનાર આખી ગેંગનો પર્દાફાશ
Relief for India। મિડલ ઈસ્ટમાં તણાવ છતાં ભારતની મોટી જીત હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત નીકળ્યા એલપીજી ગેસના બે જહાજ, કંડલામાં આજે થશે હલચલ; જાણો સપ્લાયની સ્થિતિ ’
Exit mobile version