Site icon News Continuous Bureau | Mumbai

કેદારનાથ-બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ થઇ નક્કી- જાણો હજુ કેટલા સમય સુધી ચારેય ધામ ખુલ્લા રહેશે

વિજયાદશમીના અવસર પર 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 

આ વખતે ભૈયા દૂજના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર 27 ઓક્ટોબરે કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

ગંગોત્રી 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ કરવામાં આવશે.

બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં 13.23 લાખ અને ગંગોત્રીમાં 5.80 લાખ લોકો દર્શન કરી ચુક્યા છે.

 

Astro Tips। શનિદેવને પ્રસન્ન કરવા હોય તો પૂજામાંથી અત્યારે જ હટાવી દો તાંબાના વાસણો, આ ધાતુ છે શ્રેષ્ઠ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Astro Update।આજથી કઈ ૫ રાશિઓનું ભાગ્ય પલટાશે? મહાસંયોગના કારણે નોકરીધંધામાં થશે અણધાર્યો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version