News Continuous Bureau | Mumbai
માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો આજે છઠો દિવસ છે. આ પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ(Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન- લો મા અંબાના આશીર્વાદ…
આ સમાચાર પણ વાંચો : ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન