Site icon

ગુજરાતી અભિનેત્રી આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ- આ તારીખે એનાયત કરાશે- કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત 

News Continuous Bureau | Mumbai

આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડ(DadaSaheb phalke)ની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Unioin Minister Anurag Thakur) જાહેરાત કરી છે કે આ વર્ષે હિન્દી સિનેમાની ગુજરાતી અભિનેત્રી આશા પારેખ(Asha Parekh)ને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ એવોર્ડ 30 સપ્ટેમ્બરે આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે દાદા સાહેબ ફાળકે ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ છે.

આ સમાચાર પણ વાંચો : માત્ર flipkart અને amazon જ નહીં પરંતુ એપલના સ્ટોરે પણ દુકાનોમાં સેલ જાહેર કર્યું- એપલની પ્રોડક્ટ પણ મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version