Site icon

બોલિવૂડ નો આ ફેમસ ફિલ્મ ડાયરેક્ટર આવ્યો કોરોનાની ચપેટમાં-ટ્વીટ કરીને આપી માહિતી

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તા(Sanjay Gupta) કોરોનાથી (corona positive)સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે. ફિલ્મ નિર્માતાએ ટ્વીટ(tweet) કર્યું કે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્વિટર પર તેણે તેના બેડરૂમની(bedroom) તસવીર પણ શેર કરી છે જ્યાં તે ક્વોરેન્ટાઈનમાં રહે છે.

Join Our WhatsApp Community

સંજયે પોતાના ટ્વીટર હેન્ડલ(twitter handle) પર લખ્યું, 'મને કોરોના પોઝિટિવ(covid positive) આવ્યો છે. હું આગામી થોડા દિવસો સુધી બેડરૂમમાં રહેવા માટે બંધાયેલો છું. મને સારું લાગે છે હાલમાં કોઈ લક્ષણો નથી. કંપની આપવા માટે પુસ્તકો અને ચા છે.' આ ટ્વીટ પર મિત્રને જવાબ આપતા ડિરેક્ટરે કહ્યું કે તેણે ગયા મહિને COVID-19 માટે બૂસ્ટર શૉટ(booster dose) લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : શશિ કપૂરને આ દુનિયા માં નહોતી લાવવા માંગતી તેમની માતા- અભિનેતા થી છુટકારો પામવા અપનાવતી હતી આવી યુક્તિઓ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજય આ દિવસોમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તે શૂટઆઉટ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મનું નિર્દેશન(direction) કરી રહ્યો છે. આ સિવાય તે ફિલ્મ 'વિસ્ફોટક'નું શૂટિંગ પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ અને ફરદીન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સંજયની દિગ્દર્શક કારકિર્દી વિશે વાત કરીએ તો, તે 'કાંટે' અને 'શૂટઆઉટ એટ લોખંડવાલા' માટે જાણીતો છે. તેણે ઈરફાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘જઝબા’નું નિર્દેશન પણ કર્યું છે. આ ફિલ્મના ડાયલોગ્સ(dialogue) ખૂબ ફેમસ થયા હતા.

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version