Site icon News Continuous Bureau | Mumbai

કોરોના એ વીતેલા જમાનાની સુપ્રસિદ્ધ હિરોઈન નો ભોગ લીધો.

૮૦ના દશકમાં ઋષિ કપૂર શત્રુઘ્ન સિન્હા અને રાજેશ ખન્ના જેવા એક્ટરો સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી ગીતા બહેલ નું કોરોના ને કારણે નિધન થયું છે.

કોરોના થયા બાદ પોતાના ઘરમાં જ તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. ત્યારબાદ તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે બે દિવસ પહેલા તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને વેન્ટીલેટર ઉપર મૂકવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

ઈલાજ યશસ્વી ન ઠરતા તેનું નિધન થયું.

મોટા સમાચાર : મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં આવ્યો. ડબલીગ રેટ ૧૦૩ દિવસનો..

Met Gala 2026| રાજા રવિ વર્માની પેન્ટિંગ્સ પહેરી કરણ જોહરનું મેટ ગાલા ડેબ્યૂ,આટલા કલાકમાં તૈયાર થયો લુક
Javed Akhtar Dhurandhar Movie Reaction| પ્રોપગેન્ડાના આરોપો વચ્ચે જાવેદ અખ્તરે ‘ધુરંધર’નો કર્યો બચાવ! ફિલ્મની વાર્તા અને કન્ટેન્ટ પર કહી દીધી આ મોટી વાત
Mandar Chandwadkar Instagram Post| રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે પોઝ આપતા જોવા મળ્યા મંદાર ચાંદવડકર, લખ્યું ‘બંને લીજેન્ડ ધુરંધર સાથે….’
Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું ‘નાગિન 7’! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું ‘આના કરતા તો કાર્ટૂન સારું
Exit mobile version