Site icon

Aitraaz 2: ઐતરાઝ ની સિક્વલ માં નહીં જોવા મળે અક્ષય, કરીના અને પ્રિયંકા, સુભાષ ઘાઈ એ જણાવ્યું આ પાછળ નું કારણ

aitraaz 2 will not star og leads priyanka akshay subhash ghai reveals

aitraaz 2 will not star og leads priyanka akshay subhash ghai reveals

News Continuous Bureau | Mumbai

Aitraaz 2: સુભાષ ઘાઈ એ ઐતરાઝ ના સિક્વલ ની જાહેરાત કરી હતી. ઐતરાઝ ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થઇ હતી આ ફિલ્મ માં અક્ષય, કરીના અને  પ્રિયંકા જોવા મળ્યા હતા.હવે આ ફિલ્મ ની સિક્વલ માં આ ત્રણેય સ્ટાર્સ નહીં જોવા મળે જેનું કારણ સુભાષ ઘાઈ એ જણાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: શું શ્રીલીલા ને પુષ્પા 2 ના આઈટમ નંબર માટે સામંથા કરતા મળી છે ઓછી ફી? અભિનેત્રી એ કર્યો ખુલાસો

ઐતરાઝ ની સિક્વલ માં નહીં જોવા મળે અક્ષય, કરીના અને  પ્રિયંકા

ગોવામાં 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સુભાષ ઘાઈ એ એક મીડિયા હાઉસ સાથે વાત કરી હતી આ દરમિયાન તેમને જણાવ્યું હતું કે ઐતરાઝ ની સિક્વલ માં અક્ષય, કરીના અને  પ્રિયંકા નહીં જોવા મળે આ વાત નું કારણ જણાવતા તેમને કહ્યું, ‘ઐતરાઝને બન્યાને 20 વર્ષ થઈ ગયા છે, તેથી આપણે તેને આજના સમકાલીન કલાકારો અને નવી પેઢીના કલાકારો સાથે બનાવવી પડશે.’


આ ઉપરાંત સુભાષ ઘાઈ એ એ પણ જણાવ્યું કે, ‘પ્રોડક્શન હાઉસ ‘ખલનાયક 2′ પર પણ કામ કરી રહ્યું છે. એકવાર સ્ટોરી અને કાસ્ટ 3-4 મહિનામાં લોક થઈ જશે, અમે સંપૂર્ણ જાહેરાત કરીશું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Exit mobile version