News Continuous Bureau | Mumbai
Allu arjun: અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા અને સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન થયેલા અકસ્માત ને લઈને ચર્ચામાં છે. પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન થયેલા મહિલા ના નિધન કેસ ને લઈને અલ્લુ અર્જુન સતત પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર લગાવી રહ્યો છે. દરમિયાન આ મામલાને લગતી વધુ એક માહિતી સામે આવી છે. કોર્ટે અલ્લુને આ મામલે જામીન આપ્યા હતા. પરંતુ કોર્ટે અમુક શરતો સાથે અલ્લુ અર્જુન ને જામીન આપ્યા હતા તો ચાલો જાણીએ તે શરતો વિશે
આ સમાચાર પણ વાંચો: Keerthy suresh: કીર્તિ સુરેશ એ તેના લગ્ન માં પહેરી હતી આટલા વર્ષ જૂની સાડી, જાણવી તેની પાછળ ની ભાવુક વાર્તા
અલ્લુ અર્જુન ને શરતો પર મળ્યા જામીન
અલ્લુ અર્જુન ને 3 જાન્યુઆરી એ શહેરની અદાલતે નિયમિત જામીન આપ્યા હતા. કોર્ટના નિર્દેશો અનુસાર, અભિનેતાએ દર રવિવારે સવારે 10 થી 1 વાગ્યાની વચ્ચે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડશે. આ બે મહિના સુધી અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
#WATCH | Telangana: Actor Allu Arjun leaves from Chikkadpally police station in Hyderabad.
Allu Arjun submitted the sureties at Metropolitan Criminal Court at Nampally yesterday after he was granted regular bail by the Court in the Sandhya Theatre incident case pic.twitter.com/7zuV5nhgOI
— ANI (@ANI) January 5, 2025
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,અલ્લુ અર્જુને કોર્ટને આગોતરી સૂચના આપ્યા વિના પોતાનું રહેઠાણનું સરનામું ન બદલવાનો નિર્દેશ આપ્યો છે અને તેને પૂર્વ પરવાનગી વિના દેશ છોડવા પર પણ રોક લગાવવામાં આવી છે. જ્યાં સુધી આ બાબતનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ તમામ શરતો અમલમાં રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)