Site icon

Allu arjun: અલ્લુ અર્જુન ના કેસમાં આવ્યો નવો વળાંક, હૈદરાબાદ પોલીસ અને સંધ્યા થિયેટર નો પત્ર થયો વાયરલ

Allu arjun: અલ્લુ અર્જુન ને પુષ્પા 2'ના સ્ક્રીનિંગ માં નાસભાગ દરમિયાન થયેલા મહિલા ના મૃત્યુ ના મામલા માં ધરપકડ કરવામાં આવી હતી હવે આ મામલા માં એક નવો વળાંક આવ્યો છે. હવે હૈદરાબાદ પોલીસ અને સંધ્યા થિયેટર નો પત્ર વાયરલ થઇ રહ્યો છે.

allu arjun case hyderabad police letter to sandhya theatre

allu arjun case hyderabad police letter to sandhya theatre

News Continuous Bureau | Mumbai 

Allu arjun: અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા કરતા સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન થયેલી મહિલા ના મૃત્યુ ને લઈને ચર્ચામાં છે આ મામલે અલ્લુ અર્જુન ની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ અલ્લુ અર્જુન ને છોડી પણ દેવામાં આવ્યો  હતો. હવે આ મામલા માં એક નવો વળાંક આવ્યો છે. હવે હૈદરાબાદ પોલીસ અને સંધ્યા થિયેટર નો પત્ર વાયરલ થઇ રહ્યો છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Allu arjun: થિયેટર ની બહાર થયેલી નાસભાગ માં ઘાયલ થયેલા બાળક ને લઈને અલ્લુ અર્જુન એ વ્યક્ત કરી ચિંતા,ઈમોશનલ નોટ શેર કરી કહી આવી વાત

હૈદરાબાદ પોલીસ એ સંધ્યા થિયેટર ને લખ્યો હતો પત્ર 

સોશિયલ મીડિયા પર હૈદરાબાદ પોલીસ નો એક પત્ર વાયરલ થઇ રહ્યો છે જે મુજબ પોલીસ એ થિયેટર મેનેજમેન્ટને જાણ કરી હતી કે થિયેટર અને નજીકની હોટલની નાની જગ્યાને કારણે નાસભાગ થવાની સંભાવના છે. આ કારણોસર, મેનેજમેન્ટને સલાહ આપવામાં આવી હતી કે 4 અને 5 ડિસેમ્બરે ફિલ્મ જોવા માટે સ્ટાર્સને થિયેટરમાં આમંત્રિત ન કરે.


આ સાથે જ થિયેટર મેનેજમેન્ટે એક પત્ર સાર્વજનિક કરીને જણાવ્યું હતું કે તેઓએ પોલીસને જાણ કરી હતી કે અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફિલ્મના અન્ય કલાકારો પ્રીમિયર શોમાં હાજરી આપી શકે છે. સંધ્યા થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો હતો કે તેમણે પુષ્પા 2 ના પ્રીમિયરના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. તેમ છતાં પોલીસે બંદોબસ્ત કર્યો ન હતો. બીજી તરફ પોલીસનું કહેવું છે કે થિયેટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version