Site icon

Amitabh Bachchan Latest Tweet: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમિતાભ બચ્ચન ના મધરાત ના ટ્વીટ એ મચાવ્યો હંગામો, ટ્રોલર્સ ના નિશાના પર આવ્યા બિગ બી

Amitabh Bachchan Latest Tweet: ‘ઓપરેશન સિંદૂર’ બાદ દેશભરમાં ઉગ્ર ભાવનાઓ વચ્ચે અમિતાભ બચ્ચન મધરાત ના ટ્વીટ પર લોકો રોષે ભરાયા છે.

Amitabh Bachchan Midnight Tweet Sparks Controversy Amid India-Pakistan Tensions

Amitabh Bachchan Midnight Tweet Sparks Controversy Amid India-Pakistan Tensions

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan Latest Tweet: પેહલગામમાં થયેલા આતંકી હુમલા અને તેના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ દેશભરમાં ઉગ્ર ભાવનાઓ છે. આ દરમિયાન બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એ મધરાતે 1:30 વાગ્યે એક ટ્વીટ કર્યું, જેમાં માત્ર લખ્યું હતું: “T 5373 -”. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aishwarya Rai video: ઐશ્વર્યા રાયના એવોર્ડ સ્પીચનો વીડિયો થયો વાયરલ, જયા બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા ના હાવભાવ બન્યા ચર્ચાનો વિષય

ટ્વીટનો અર્થ શું?

અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી તેમના દરેક ટ્વીટમાં માત્ર નંબર લખી રહ્યા છે, જેમ કે “T 5373 -”. આ ટ્વીટ્સનો કોઈ સ્પષ્ટ અર્થ નથી, પણ લોકો હવે આને લઈને ગુસ્સામાં છે એક બાજુ જ્યાં કંગના રનૌત અને અનુપમ ખેર જેવા કલાકારોએ ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે, ત્યાં અમિતાભ બચ્ચન ની ચુપ્પી લોકો માટે આશ્ચર્યજનક બની છે. યુઝર્સે ટ્વીટ પર કમેન્ટ કરતાં કહ્યું કે “શું તમે મોઢામાં દહીં જમાવીને બેઠા છો?” અને “આવા સમયે પણ તમે કંઈ નહીં બોલો?” ઘણા યુઝર્સે તેમને દેશના મહાનાયક તરીકે જવાબદારીથી અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.


કંગના રનૌત એ જમ્મુ અને એર ડિફેન્સ S-400 અંગે પોસ્ટ કરી છે, જ્યારે અનુપમ ખેર  એ જણાવ્યું કે તેમના જમ્મુમાં રહેતા કઝિને કહ્યું કે “વૈષ્ણો માતા અને ભારતીય સેના અમને કંઈ થવા નહીં દે.” આ બંને કલાકારોએ ખુલ્લેઆમ દેશના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar-Uri:The Surgical Strike Connection: ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું છે સીધું કનેક્શન! શું બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર મરી જશે?
Nita Ambani: ‘સ્વદેશ’ ઈવેન્ટ માં છવાઈ નીતા અંબાણી, બિઝનેસ વુમન ની સાદગી એ જીત્યા લોકો ના દિલ
Dhurandhar OTT Release: સિનેમાઘરો માં ધૂમ મચાવી રહેલી ધુરંધર ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણવીર સિંહ ની ફિલ્મ
Shahrukh khan: શાહરૂખ ખાને કાજોલ અને ટ્વિંકલ ખન્નાની માંગી માફી! કેમ તે બંનેના શોનો ભાગ ન બની શક્યા? ખુદ જણાવ્યું કારણ
Exit mobile version