Site icon

વારે તહેવારે ભાજપની તરફેણ કરતાં સુપર સ્ટાર ને વૈરાગ્ય આવ્યો. કહ્યું કદી પોલિટિકસ માં નહિ આવું…

દેશના વર્તમાન મુદ્દાઓ પર ટિપ્પણી કરવા માટે જાણીતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે   રાજકારણમાં જોડાવાનો ઇન્કાર કરી દીધો છે.

સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘મારો રાજકારણમાં જોડાવાનો પ્રશ્ન ઉભો થતો નથી.’

Join Our WhatsApp Community

2017 માં હિમાચલ પ્રદેશમાં ગત વિધાનસભાની ચૂંટણી લડવાની તેમની વાટાઘાટો અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ‘જો તમે કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવો છો, તો લોકો તેમની સુવિધા અનુસાર કોઈ નિષ્કર્ષ પર પહોંચવાનું શરૂ કરે છે.’

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર છેલ્લા કેટલાક દિવસોથી તેમના વતન શિમલામાં રહેતા હતા અને તે ગત બુધવારે મુંબઈ પરત આવ્યા હતા.

બોલિવૂડની આ સુંદરીએ એક અભિનેતા પર લગાડ્યો આરોપ. કહ્યું લગ્નનું આશ્વાસન આપીને નાસી ગયો… જાણો વિગત

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version