Site icon

 શું દયાભાભી તારક મહેતા માં આવશે? પ્રોડ્યુસર અંતિમ ક્ષણ સુધી મનાવવા તૈયાર. પણ નહીં આવે તો…..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દયા ભાભી નું પાત્ર ભજવી રહેલા દિશા વાકાણી તારક મહેતા માં પાછા આવશે કે નહીં તે સંદર્ભે સસ્પેન્સ યથાવત છે.

આ સંદર્ભે એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતાં પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે અમે દિશાને પૂરતો સમય આપ્યો છે. પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ શક્ય છે. આટલો લાંબો બ્રેક કદાચ કોઈને મળી શકતો હશે. અમે છેલ્લી ઘડી સુધી તેમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.પરંતુ જો આખરે તે નહીં આવે તો અમારે રિપ્લેસમેન્ટ શોધવું પડશે. પરંતુ આજ દિવસ સુધી અમે રિપ્લેસમેન્ટ શોધવાની શરૂઆત કરી નથી.

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી ને ડીલેવરી પછી બ્રેક અપાયો છે. લોકોના મનમાં આ પાત્ર ઊંડે સુધી સ્થાપિત થઈ ગયું છે એટલે તેને રિપ્લેસ કરવું મુશ્કેલ છે.

 

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version