Site icon

 શું દયાભાભી તારક મહેતા માં આવશે? પ્રોડ્યુસર અંતિમ ક્ષણ સુધી મનાવવા તૈયાર. પણ નહીં આવે તો…..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દયા ભાભી નું પાત્ર ભજવી રહેલા દિશા વાકાણી તારક મહેતા માં પાછા આવશે કે નહીં તે સંદર્ભે સસ્પેન્સ યથાવત છે.

આ સંદર્ભે એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતાં પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે અમે દિશાને પૂરતો સમય આપ્યો છે. પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ શક્ય છે. આટલો લાંબો બ્રેક કદાચ કોઈને મળી શકતો હશે. અમે છેલ્લી ઘડી સુધી તેમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.પરંતુ જો આખરે તે નહીં આવે તો અમારે રિપ્લેસમેન્ટ શોધવું પડશે. પરંતુ આજ દિવસ સુધી અમે રિપ્લેસમેન્ટ શોધવાની શરૂઆત કરી નથી.

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી ને ડીલેવરી પછી બ્રેક અપાયો છે. લોકોના મનમાં આ પાત્ર ઊંડે સુધી સ્થાપિત થઈ ગયું છે એટલે તેને રિપ્લેસ કરવું મુશ્કેલ છે.

 

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version