Site icon News Continuous Bureau | Mumbai

કલાજગતમાં શોકનો માહોલ-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રી અને જાણીતા કથક નૃત્યાંગના મુરલી મેઘાણીનું થયું નિધન

News Continuous Bureau | Mumbai

જાણીતા કથક નૃત્યાંગના(Renowned Kathak dancer) મુરલી(murli meghani) બેન નું મંગળવારે સવારે ભાવનગર(Bhavnagar) ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. 

Join Our WhatsApp Channel

મુરલીબહેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના(Zawerchand Meghani) પુત્રી હતા.

૧૯૪૪માં જન્મેલાં મુરલીબેનને પોતાના ભાવનગર સ્થિત નિવાસસ્થાને ઊંઘમાં જ હાર્ટએટેક(heart attack) આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

મુરલીબેન મેઘાણીના નિધનથી કલાજગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મુરલીબેન મેઘાણીના ભાઈ અને ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનું (Mahendrabhai Meghani) નિધન થયું હતું.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન-કોરોના હજુ ગયો નથી-બોલિવૂડના આ મેગા સ્ટાર બીજી વાર થયા કોવીડ પોઝિટિવ -ટ્વીટ કરીને આપી માહિતી

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version